Posts

New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

પ્રમુખસ્વામી મહારાજ બળદગાડામાં

Image
 📜 Daily Prasang 📜 ૧૯૮૩ના વર્ષની વાત છે. ૬૨ વર્ષીય પ્રમુખસ્વામી મહારાજ જાન્યુઆરી મહિનાની કાતિલ ઠંડીમાં સાબરકાંઠા જિલ્લામાં વિચરણ કરી રહ્યા હતા.સાબરકાંઠા વિસ્તારના કિશોરપુરા ગામમાં રહેતા એક હરિભક્તે પ્રમુખસ્વામી મહારાજને વિનંતી કરી કે બાપા, આપ મારા ગામમાં પણ પધારો. મારે ખેતરમાં કૂવો કરવો છે અને મારી ઇચ્છા છે કે એ કૂવાનું ખાતમુહૂર્ત આપના હાથે થાય. સાબરકાંઠા જિલ્લાના ભરચક કાર્યક્રમોની વચ્ચે સ્વામીશ્રીએ આ હરિભક્ત માટે પણ સમય ફાળવ્યો અને એમના ગામ જવાનું નક્કી કર્યું. તા. ૧૭મી જાન્યુઆરી, ૧૯૮૩ના દિવસે પ્રમુખસ્વામી મહારાજ સાબરકાંઠા જિલ્લાના કિશોરપુરા નામના નાનકડા ગામમાં પધાર્યાં ગામમાં આવ્યા પછી ખબર પડી કે મોટર કાર પેલા હરિભક્તના ખેતર સુધી જઈ શકે તેમ નથી. કારણ કે અનુકૂળ રસ્તો જ નહોતો. બીજા કોઈ હોય તો હરિભક્તના ઘરે પગલાં કરીને રવાના થાય, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે આપણે આ હરિભક્તનો મનોરથ પૂરો કરવો છે. કૂવાનું ખાતમુહૂર્ત કરવા માટે આપણે એના ખેતર પર જવું છે. ખેતર સુધી પહોંચવાનો એકમાત્ર વિકલ્પ બળદગાડું હતું. સ્વામીજીએ કોઈ પણ જાતના સંકોચ વગર કહ્યું કે આપણે બળદગાડામાં બેસીને એમના ખેતર ...

बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर सारंगपुर

Image
 बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर सारंगपुर बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर, सारंगपुर, गुजरात, एक अद्वितीय और प्रमुख हिन्दू मंदिर है जो भगवान स्वामिनारायण को समर्पित है। यह मंदिर सारंगपुर गाँव में स्थित है और ब्रह्मसमाज के आचार्य प्रतिष्ठानंध स्वामी के द्वारा स्थापित किया गया था। यह मंदिर एक अनुपम विभूति है और उसकी शैली एक अद्वितीय भव्यता को दर्शाती है। सारंगपुर मंदिर में सफेद संगमरमर से बनी विशाल मूर्तियाँ हैं जो संगीत, कला, और धरोहर की अद्भुतता को दर्शाती हैं। मंदिर का स्थान और वातावरण भक्तों को शांति और आध्यात्मिकता का एक अनूठा अनुभव प्रदान करता है। सारंगपुर मंदिर में सालाना अनेक धार्मिक और सामाजिक आयोजन होते हैं, जिनमें प्रवचन, कीर्तन, और प्रासाद वितरण शामिल होता है। यहाँ के विशेष पर्वों में मंदिर भक्तों के बीच बहुत बड़ी संख्या में पहुंचाई जाती है और वहां की सुंदरता और शांति का आनंद उठाते हैं। बी.ए.पी.एस. स्वामिनारायण मंदिर, सारंगपुर, अपनी अद्वितीयता और धार्मिक महत्व के लिए प्रसिद्ध है और यह भक्तों के बीच एक आध्यात्मिक सांस्कृतिक केंद्र के रूप में समान्य है। इस मंदिर की ऊँचाई और मह...

ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય

Image
 📜 Daily Prasang 📜 ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય.      એકનાથ મહારાજે ભાવ-રામાયણમાં લખ્યું છે કે 'રામ-રાવણનુ યુદ્ધ થતું હતું, ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો, ત્યારે તેણે પૂછ્યું કે મને કેમ જગાડ્યો ?'      રાવણ કહે છે, 'સીતા માટે યુદ્ધ થાય છે, એટલે તારી મદદ મળે એ માટે તને જગાડ્યો છે.'\      કુંભકર્ણ કહે છે કે 'તું સીતાજીને કેમ લઇ આવ્યો ?'      રાવણ કહે છે કે 'તે બહુ સુંદર છે, તેથી લઇ આવ્યો છું.      કુંભકર્ણ કહે છે, 'તારી ઈચ્છા પૂરી થઇ ?'      રાવણ કહે છે, 'તે પતિવ્રતા છે, મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.'      કુંભકર્ણ કહે છે, 'તું માયાવી રામનું રૂપ ધરી તેમની પાસે જા, તે છેતરાઈ જશે અને તને વશ થશે.'       રાવણ કહે છે, 'મેં તે પ્રયત્ન કર્યો હતો, પણ રામમાં કાંઇ જાદુ હોય તેમ લાગે છે, હું રામનું સ્વ-રૂપ ધરવા જ્યાં તેમના સ્વરૂપનુ ચિંતન કરું છું, ત્યારે મારું મન બદલાઈ જાય છે. મારાં મન-બુદ્ધિ શુદ્ધ થાય છે. સીતા મને મા...

સંવેદનશીલ શાંતિલાલ

Image
 સંવેદનશીલ શાંતિલાલ મોટે ભાગે બાલ્યાવસ્થા પરોપજીવી હોય છે. તેથી તે બીજાને માટે ભાર- રૂપ થઈ રહે, પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા. કદીયે કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા. અને હા, શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું જ સીમિત નહોતું. મૂંગા-અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી. શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગોચરમાં જતા. પશુમાં ઘેર બે ભેંસો અને એક જોડ બળદ હતા. તેને ચરાવવા અગિયારેક વાગ્યે જમી-પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે. અડધો કલાકે ત્યાં પહોંચી જવાય. અહીં ગાયો-ભેંસો ચરે. તે વખતે કેટલાક બાળકો ગાય-ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે. બપોરે આ પશુઓ નદીમાં પણ પડે. ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે, પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા. નદીમાં પાણી બહુ આવી ગયું હોય તોય મોટે ભાગે પૂછડું પકડીને જ સામે કિનારે જાય. પશુ પર બેસે તો ભાગ્યે જ. ગાય-ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચારમાત્રથી તેઓ દ્રવી अठता. 'आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति...' अनुसार ४१-प्र...

અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી)

Image
 📜 Daily Prasang 📜 અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી) તો આજે જોઈએ એમનો જ એક મહિમા જણાવતો પ્રસંગ........... મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ મોચી કુળ ના હતા અને અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ના પટ્ટ શિષ્યો માં થી એક હતા. સતત ૧૪-૧૪ વર્ષ સુધી સ્વામી ને એમણે સેવ્યા હતા અને ગુણાતીત જ્ઞાન ના ઘૂંટ પી ને એક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. મન માં એક જ એષણા હતી- ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને આ જ્ઞાન ના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું. આચાર્ય વિહારીલાલજી મહારાજ એક વિધવાન આચાર્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામી ના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમણે પણ ભાવ હતો કે - ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ – કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન (ગઢડા) ના પ્રભાવ થી - આ સત્ય ને સમર્થન કરતા ડરતા હતા. એક વાર કોઈએ કહ્યું કે - આચાર્ય વિહારીલાલજી મહારાજ ને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખુબ જ દવા-દારુ કરી રહ્યા છે આથી સ્વામી જાગા ભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજ ને સંદેશો મોકલાવ્યો કે -જો- આચાર્ય વિહારીલાલજી મહારાજ - પોતાના હાથે અક્ષર પુરુષોત્તમ ની...

શાંત અને સુલેહકારી

Image
 શાંત અને સુલેહકારી “શેરીએ રમતાં અથડાતાં, છોરાં રાખે દાવા રે; સબળ થઈ કોઈ લીએ ચૂંટિયો…” આ છે બાલ્યાવસ્થાનું શબ્દચિત્ર. કજિયા-કંકાસ કે લડાઈ-ઝઘડા વિનાનું બાળપણ કોનું વીત્યું હશે? પરંતુ અવસ્થાના આ આવેગોથી પણ શાંતિલાલ અભડાયા નહોતા. “મને પહેલેથી કોઈની સાથે ઝઘડો થાય એ ગમે નહીં ને કોઈ ઝઘડો કરતું હોય તે જોવુંય ગમે નહીં. મનમાં દુઃખ થાય કે આ ઝઘડે છે શું કરવા? ઝઘડાનો પ્રસંગ થયો હોય તોયે ઝઘડીએ નહીં. સહન કરી લેવાનું. કોઈની જોડે ઝઘડો ન થાય તે પહેલું જોવાનું. નાનપણથી જ કોઈ લડતા-ઝઘડતા હોય તો ત્યાંથી જતો જ રહું. તકરારનો પહેલેથી જ સ્વભાવ નહીં. બીજા કોઈ ઝઘડે તેમાં મને બીક લાગતી. બીજાને ઝઘડતા જોઈ રડી પડીએ તેવું હતું.” તેઓને મુખેથી સરેલા આ શબ્દો પરથી શાંતિલાલનો શાંત-સુલેહકારી સ્વભાવ પરખાય છે. પોતાની આવી જીવનશૈલીથી તેઓને સૌ સાથે સારાવાટ. મોતીકાકાના પરિવારમાં શાંતિલાલ સાથે પુત્રોમાં ડાહ્યાભાઈ, નંદુભાઈ, પુરુષોત્તમભાઈ અને પુત્રીઓમાં કાશીબહેન, કમળાબહેન, ચંચળબહેન, સવિતાબહેન, ગંગાબહેન અને ડાહીબહેન હતાં.” આ સૌમાં સવિતાબહેનને શાંતિલાલ માટે અધિક પ્રેમ રહેતો. પ્રસંગોપાત્ત ઘરમાં વેવિશાળ નિમિત્તેની માટલીમાં મીઠાઈ આવ...

જાણો પ્રથમ વખત ગુજરાતથી કઈ રીતે રામ મંદિર માટે આંદોલન શરૂ થયું ?

Image
પ્રમુખસ્વામી મહારાજ સાથે રામ મંદિર અયોધ્યા અયોધ્યાના મધ્યમાં, જ્યાં પવિત્ર નદી સરયુ વહે છે, ત્યાં ભવ્ય રામમંદિર ઊભું છે, જે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઈતિહાસના ઊંડા મૂળના પુરાવા છે. ભગવાન રામને સમર્પિત આ સ્મારક સંરચના માત્ર સ્થાપત્ય મહત્વ ધરાવે છે એટલું જ નહીં પરંતુ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક નેતૃત્વ સાથે પણ જોડાયેલું છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રામ મંદિરના મૂળ હિંદુ ધર્મની સમૃદ્ધ ટેપેસ્ટ્રીમાં પ્રવેશે છે, જેમાં અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે. મંદિરનું ઐતિહાસિક મહત્વ અજોડ છે, અને તેનું નિર્માણ અયોધ્યા વિવાદમાં કેન્દ્રબિંદુ બની ગયું હતું. આ વિવાદના નિરાકરણથી આજે રામ મંદિરની ભવ્યતાનો માર્ગ મોકળો થયો છે. અયોધ્યા વિવાદ અયોધ્યા વિવાદ, લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈ, તીવ્ર લાગણીઓ અને વિવિધ પરિપ્રેક્ષ્યો દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. કોર્ટના ચુકાદાઓ અને વાટાઘાટો સહિતની મુખ્ય ઘટનાઓ આખરે એક ઠરાવ તરફ દોરી ગઈ જેણે રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી. આ વિવાદનું નિરાકરણ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો, જેણે સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપ્યું હતું. આર્કિટેક્ચરલ માર્વેલ રામ મંદિર...